શ્રી સરોજબેન ઈશ્વરભાઈ ઠક્કર નો વિદાય સમારંભ
આજરોજ તા:૧૦/૧/૨૦૧૯ ને ગુરુવાર ના રોજ શ્રી સરોજબેન નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો અને તેમના તરફથી સમગ્ર ગામ ને જમાડવામાં આવ્યા।
તેલાવ પ્રાથમિક શાળા માં તા:૧૯/૦૩/૨૦૧૫ ને ગુરુવાર ના રોજ ધોરણ -૮ ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો જેમાં બાળકો એ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યકમો કર્યાં